• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ક્ષણિક દુનિયા
  • આ તો ગજબ! મામીએ ભાણી સાથે ભાગીને મંદિરમાં લગ્ન કરી લીધા, સાથેે જીવવા-મરવાના લીધા સોગંધ...

આ તો ગજબ! મામીએ ભાણી સાથે ભાગીને મંદિરમાં લગ્ન કરી લીધા, સાથેે જીવવા-મરવાના લીધા સોગંધ...

09:48 PM August 13, 2024 gujjunewschannel.in Share on WhatsApp



બિહારના ગોપાલગંજમાંથી એક વિચિત્ર કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં ભાણેજના પ્રેમમાં પાગલ થયેલી મામીએ પોતાના પતિને છોડી દીધો હતો. બાદમાં ભાણેજ સાથે ભાગીને લગ્ન કરી લીધા. બંનેએ લગ્ન કર્યા હોવાની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા પરિવારને મળી હતી. કહેવાય છે કે ત્રણ વર્ષથી બંને વચ્‍ચે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. આ મામલો કુચાયકોટ પોલીસ સ્‍ટેશન હદ વિસ્‍તારના બેલવા ગામનો છે. બે મહિલાઓના લગ્નએ ભારે ચકચાર જગાવી છે. | Bihar Gopalganj unique marriage mami married with bhani in durga temple

Bihar Gopalganj unique marriage mami married with bhani in durga temple , મામીએ ભાણી સાથે ભાગીને મંદિરમાં લગ્ન કરી લીધા, સાથેે જીવવા-મરવાના લીધા સોગંધ

બેલવાની રહેવાસી મામી-ભાણેજે તમામ સંબંધોને હદ પાર જઈને સાસામુસામાં આવેલા દુર્ગાભવાની મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. મંદિરમાં લગ્ન દરમ્‍યાન રીતિ રિવાજ નિભાવ્‍યા હતા. આ દરમ્‍યાન બંનેએ એકબીજાને વરમાળા પહેરાવી હતી. ગળામાં મંગળસૂત્ર નાખ્‍યું અને પછી સિંદુર ભરીને સાત ફેરા પણ લીધા હતા અને સાત જન્‍મ સુધી સાથ નિભાવાનું વચન પણ આપ્‍યું હતું. લગ્ન બાદ બંનેએ એક બીજા સાથે જીવવા મરવાની કસમો ખાધી હતી.

ભાણેજ શોભાના પ્રેમમાં પાગલ થયેલી મામી સુમને જણાવ્‍યું કે, શોભા ખૂબ જ સુંદર છે. મને ડર હતો કે તેના લગ્ન ક્‍યાંક બીજે થઈ જશે તો મને છોડીને જતી રહેશે. બસ આ જ ડરના કારણે અમે બંને બધું છોડીને મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. તો વળી શોભાએ જણાવ્‍યું કે, સાસામુસા મંદિરમાં અમે લગ્ન કરી લીધા છે. લગ્ન બાદ અમે એકસાથે જીવવા મરવાની કસમો ખાધી છે. ગોપાલગંજમાં મામી અને ભાણેજના લગ્ન ચર્ચાનો વિષય બન્‍યો છે. ચારેતરફ આ અનોખા લગ્નની ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને બંનેના પરિવારે લગ્નની જાણકારી આપી છે. વીડિયોમાં બંને પોતાની મરજીથી તથા જન્‍મોજન્‍મ સુધી સાથે રહેવાની વાત કરી છે.


 Follow Us On google News Gujju News Channel
for latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channel
join telegram channel for Gujju News Channel | Latest Gujarati News Samachar

Gujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Bihar Gopalganj unique marriage mami married with bhani in durga temple , મામીએ ભાણી સાથે ભાગીને મંદિરમાં લગ્ન કરી લીધા, સાથેે જીવવા-મરવાના લીધા સોગંધ



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us